નારાણપર જૈન મહાજન
સામાન્ય સભા રવીવાર તારીખ ૧૩-૦૪-૨૦૧૩.
શ્રી નારાણપુર જૈન મહાજન
શ્રી નારાણપુર જૈન મહાજનની વાર્ષિક સામાન્ય સભા રવિવાર તારીખ ૧૩-૪-૨૦૧૪ સવારના ૧૦.૦૦ કલાકે નીચેના એજન્ડા માટે મળશે.
૧. ગત નાણાકીય વર્ષોના હિસાબોની રજુઆત.
૨. વર્ષ ૨૦૧૪-૨૦૧૫ થી ૨૦૧૮-૨૦૧૯ પાંચ વર્ષ માટે ટ્રસ્ટી પદની નિમણુંક/ચુંટણી.
૩. શ્રી ખારુઆ જૈન મહાજન તથા માતુશ્રી ભાણબાઈ વેરશી શિવજી ગડા પરિવાર તરફથી આવેલ સાજનસાળી મહોત્સવના નિમંત્રણે કચ્છમાં આપણા ગામના સભ્યોને બહોળી સંખ્યામાં જવા અંગે ચર્ચા.
૪. પ્રમુખશ્રીની સંમતિથી જે રજુઆત થાય તે.
સ્થળ - શ્રી પ્રવિણભાઈ ગડા, ઉદ્યોગ નગર, પ્લોટ ન. ૧૭એ, ફલાઈંગ રોડ, સનમુખાનંદ હોલની અને અવંતિકા સોસાયટીની બાજુમાં. કિંગ સર્કલ, માટુંગા, મુંબઈ.
લિ. ટ્રસ્ટીઓ.
http://3.bp.blogspot.com/-f9WACk1sYEE/U0uVV2SeThI/AAAAAAAAAEc/XshKuxXSSJo/s1600/NJM21.jpg
https://4.bp.blogspot.com/-7IEDKVmATo4/V8WlAXJOEqI/AAAAAAAABD8/DnI5MJCI7YIOMQpd77zOif6nLyqrIgSuACLcB/s1600/njm%2B002.jpg
સભામાં હાજરી, નોંધ અને ફોટાઓ જરુર મુકવામાં આવશે...
ReplyDeleteબધાની જન્મ તારીખ, સરનામાં, ફોન, મોબાઈલ, ઈ મેઈલ બધું મુકવામાં આવશે....
ReplyDelete